ગુરુ ભગવંત
-
વૈશાખ વદ : 5 07-05-2026
પૂ. આનંદસાગરસૂરિજી મ.સા.ની સ્વર્ગારોહણતિથિ (સુરત-વિ.સં.૨૦૦૬)
-
વૈશાખ વદ : 7 09-05-2026
૫.પૂ.ધમૅવિજયજી ( ડહેલાવાળા ) મ.સા.ની સ્વગૉરોહણતિથિ (અમદાવાદ વિ.સં.૧૯૯૦ )
-
વૈશાખ વદ : 11 13-05-2026
પૂ. પ્રેમસૂરિજી સ્વર્ગારોહણતિથિ (ખંભાત-વિ.સં.૨૦૨૪)
-
વૈશાખ વદ : 12 14-05-2026
પૂ.શ્રી મોહનલાલજી મ.સા. ની સ્વર્ગારોહણતિથિ (સુરત વિ.સં ૧૯૬૩ )